News Continuous Bureau | Mumbai Urdu Ghar me mushaira 2025: ગત 26 જાન્યુઆરી એટલે કે પ્રજાકસતાક દિવસે માલેગાંવના ઉર્દૂ ઘર ઓડિટોરિયમ ખાતે “નિશાન-એ-હિંદ ટ્રસ્ટ” દ્વારા ભવ્ય અખિલ ભારતીય મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઝુબૈર અલ-હસન ગફિલના કાવ્ય સંગ્રહ “દારિચે કી ધૂપ” અને રિયાઝ મનસિફની રચના “મિટ્ટી ભર ખ્વાબ” નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા હાફિઝ… Continue reading Urdu Ghar me mushaira 2025: પ્રજાકસતાક દિવસે માલેગાંવના ઉર્દૂ ઘર ઓડિટોરિયમ ખાતે મુશાયરો યોજાયો, આ બે પુસ્તકોનું કરાયુ વિમોચન…
