News Continuous Bureau | Mumbai India Reaction on Venezuela Crisis વેનેઝુએલામાં અમેરિકાની સૈન્ય કાર્યવાહી અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ સર્જાયેલી સ્થિતિ પર ભારતે પોતાની પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે લક્ઝમબર્ગમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, ભારત આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને અમારી સૌથી મોટી ચિંતા વેનેઝુએલાના સામાન્ય નાગરિકોની સુરક્ષા… Continue reading India Reaction on Venezuela Crisis: વેનેઝુએલાના તણાવ વચ્ચે ભારતની મોટી જાહેરાત: એસ. જયશંકરે નાગરિકોની સુરક્ષા ને લઈને કહી આવી વાત
