ઉત્તરાખંડ સરકારે ચમૌલી, રુદ્રપ્રયાગ અને ઉત્તર કાશીના લોકો માટે ચારધામ યાત્રા ખોલવાના પોતાના આદેશને સ્થગિત કરી નાખ્યો છે. નૈનિતાલ હાઈ કોર્ટે ચારધામ યાત્રા શરૂ કરવા પર 22 જૂન સુધી પ્રતિબંધ મૂક્યો છે અને સરકાર પાસેથી ચારધામ યાત્રાને લઈને બનાવેલા નિયમો અને શું વ્યવસ્થા કરવામાં આવી છે એ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવા જણાવ્યું છે. હવે… Continue reading નૈનિતાલ હાઈ કોર્ટે ચારધામ યાત્રા પર આ તારીખ સુધી મૂક્યો પ્રતિબંધ, સરકાર પાસેથી યાત્રાના નિયમો અંગે માગ્યો વિસ્તૃત અહેવાલ; જાણો વિગત
