News Continuous Bureau | Mumbai વડોદરા જિલ્લાના પડતર પ્રશ્નોના તાત્કાલિક નિવારણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું Ramdas Athawale: ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી રામદાસ આઠવલે આજે વડોદરની એક દિવસની મુલાકાતે આવ્યાછે.તેમણે સર્કિટ હાઉસ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે બેઠક યોજી હતી. આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા… Continue reading Ramdas Athawale: વડોદરામાં પછાત વર્ગોના પ્રશ્નો અંગે ચર્ચા કરી રામદાસ આઠવલે, એફેક્ટિવ અમલીકરણ માટે સૂચનાઓ આપી
