ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો મુંબઈ 22 ફેબ્રુઆરી 2021 ભીમા કોરેગાંવ પ્રકરણમાં અટકમાં લેવાયેલા ૮૨ વર્ષના વરવર રાવ ને જામીન મળી ગયા છે. જામીન માટે તેમના વકીલે દલીલ કરી હતી કે મોટી ઉંમર તેમજ કોરોના થઈ ગયો હોવાને કારણે તેમને ઈલાજ માટે જામીન મળવા જોઈએ. અત્યારે આ વ્યક્તિ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ઇલાજ લઈ રહ્યો છે. તેમના વકીલે… Continue reading ભીમા કોરેગામ હિંસાચાર મામલે જેલમાં રહેલા આ વ્યક્તિને મળી જામીન. એનઆઇએએ કર્યો જોરદાર વિરોધ… પણ જજ ન માન્યા.
