News Continuous Bureau | Mumbai Vastu shastra : ઘરના વડીલો(Elders) ક્યારેક સાંજે કોઈ કામ કરવાની ના પાડી દે છે. તેની પાછળના કારણો ધર્મ(Religion), વાસ્તુશાસ્ત્ર(Vastushashtra) અને જ્યોતિષમાં (Jyotish) જણાવવામાં આવ્યા છે. શાસ્ત્રોમાં સાંજના સમયે કોઈ કામ કરવાની મનાઈ છે. જો આ કામો સૂર્યાસ્ત(sunset) પછી સાંજે કરવામાં આવે તો દેવી લક્ષ્મી(Goddess Lakshmi) ક્રોધિત થાય છે. આવા ઘરોમાં ગરીબી આવવામાં… Continue reading Vastu shastra : સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ન કરો આ કામ- માતા લક્ષ્મી તરત જ ઘર છોડી દેશે- ગરીબ થઈ જશો
