News Continuous Bureau | Mumbai Railway News : રેલ પ્રસાશન દ્વારા ઉનાળાની ઋતુના દરમિયાન મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને દક્ષિણ મધ્ય રેલ્વે સિકંદરાબાદ મંડળ ના મહબૂબાબાદ સ્ટેશન પર ત્રીજી લાઇનના કામ માટે બ્લોક ને કારણે અગાઉ સૂચિત રદ કરાયેલી ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ ટ્રેનોને ડાયવર્ટ રૂટ સાથે પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે: Railway… Continue reading Railway News : ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને ઓખા-પુરી એક્સપ્રેસ પુનઃસ્થાપિત
