News Continuous Bureau | Mumbai Pahalgam Terrorist Attack: જમ્મુ અને કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો. આ ભયાનક હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. મૃતકો અને ઘાયલોમાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું કે આ હુમલામાં સામેલ… Continue reading Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલાની વાયરલ થયેલી આ તસવીર નેવી અધિકારી અને તેમની પત્નીની, 6 દિવસ પહેલાં જ થયા હતા લગ્ન..
