News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં નાંદની જૈન મઠની હથીણી માધુરીને પરત લાવવા માટે હજારો લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. બોમ્બે હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હથીણીને ગુજરાતના જામનગર ખાતે અંબાણી પરિવારના વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર ‘વનતારા’ મોકલી દેવામાં આવી છે. આ નિર્ણયનો કોલ્હાપુરમાં ભારે વિરોધ થયો હતો અને લોકોએ ભાવુક થઈને હથીણીને વિદાય આપી હતી. આ… Continue reading Kolhapur Elephant Protest: કોલ્હાપુરમાં હથીણી ‘માધુરી’ને પરત લાવવા માટે હજારો લોકો રસ્તા પર
