News Continuous Bureau | Mumbai Parama Ekadashi Vrat Katha & Remedies હિન્દુ ધર્મમાં અધિક માસની પરમા એકાદશી (Parama Ekadashi) નું ખૂબ જ મોટું મહત્વ છે. આ દિવસે કરવામાં આવતી વ્રત કથા અને ઉપાયો ભક્તોના જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ તિથિ પાપનાશક અને મોક્ષદાયી માનવામાં આવે છે. આજના દિવસે વિધિવત… Continue reading Parama Ekadashi Vrat Remedies પરમા એકાદશી વ્રત કથા અને ઉપાયો આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાની સંપૂર્ણ રીત
Tag: vrat katha
આજે છે દેવઉઠી એકાદશી – આ દિવસેથી શરુ થઇ જશે બધા માંગલિક કામો- જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
News Continuous Bureau | Mumbai કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી 4 નવેમ્બર, શુક્રવારે આવે છે. માનવામાં આવે છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુ 4 મહિના પછી યોગનિંદ્રા માંથી જાગે છે અને ફરીથી તેઓ બ્રહ્માંડના સંચાલનની જવાબદારી પોતાના હાથમાં લે છે. આ સાથે તમામ પ્રકારના માંગલિક કાર્યોની પ્રક્રિયા શરૂ… Continue reading આજે છે દેવઉઠી એકાદશી – આ દિવસેથી શરુ થઇ જશે બધા માંગલિક કામો- જાણો પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
