News Continuous Bureau | Mumbai KVIC: ભારત સરકારના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ શ્રી મનોજ કુમારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને મોદી સરકાર 3.0ના 100 દિવસ પૂર્ણ થવાના અવસરે પૂજ્ય બાપુના જન્મસ્થળ પોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ખાદીના લાખો કારીગરોને મોટી ભેટ આપી હતી. ચરખા પર આંટી કાંતતા કત્તીનો ના મહેનતાણામાં… Continue reading KVIC: KVICએ PM મોદીના જન્મદિવસ પર ખાદીના લાખો કારીગરોને આપી ભેટ, આ તારીખથી થશે વણકરોના વેતનમાં વધારો.
