News Continuous Bureau | Mumbai Kunvarjibhai Halpati: ૧૭મી સપ્ટેમ્બરના ૨૦૨૩ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન ( Narendrabhai Modi birthday ) નિમિત્તે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજી હળપતિએ વોટ્સએપના માધ્યમથી નાગરિકોની અરજી અને ફરિયાદ નોંધાવવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નં.૮૧૭૧૮-૩૭૧૮૩ નો શુભારંભ કરી એક અનોખી પહેલ શરૂ કરી હતી. આ હેલ્પલાઈન થકી છેવાડાના નાગરિકો અને વિશેષત: આદિજાતિ… Continue reading Kunvarjibhai Halpati: આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની વોટ્સએપ હેલ્પલાઇન નંબર સેવાની અનોખી પહેલ.
