News Continuous Bureau | Mumbai World Malaria Day : અમદાવાદ જિલ્લામાં મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો ૨૦૨૭ સુધીમાં મેલેરિયાના કેસ શૂન્ય કરવાનો લક્ષ્યાંક : વર્ષ ૨૦૧૯માં ૫૮ કેસ પછી તકેદારી અને નિયંત્રણના પરિણામે વર્ષ ૨૦૨૪માં માત્ર ૬ કેસ નોંધાયા અને ચાલું વર્ષે અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી અહેવાલ : ગોપાલ મહેતા, પ્રાદેશિક માહિતી… Continue reading World Malaria Day : મેલેરિયામુક્ત જિલ્લો બનવા તરફ અમદાવાદના આગેકદમ, છેલ્લાં ૫ વર્ષમાં અમદાવાદમાં મેલેરિયા કે ડેન્ગ્યુ થવાને કારણે કોઈ મૃત્યુ થયું નથી
