News Continuous Bureau | Mumbai Chaitra Navratri 2024: આપણી ભારતીય સંસ્કૃતિમાં દેવી-દેવતાઓને વિશેષ માન્યતા આપવામાં આવે છે. તેમાં પણ દેવીઓને ખૂબ જ માન સન્માન સાથે પૂજવામાં આવે છે. શક્તિ સ્વરૂપા માં જગદંબાની ચૈત્રી નવરાત્રી શરૂ થાય છે ત્યારે નવ દિવસ સુધી જગતજનની માં જગદંબાની પૂજા આરાધના અને ઉપાસના કરવામાં આવે છે.આ વર્ષે 9 એપ્રિલથી ચૈત્રી નોરતા શરૂ થઈ ગયા… Continue reading Chaitra Navratri 2024: ભાયંદરમાં ZMP સંસ્થાએ બનાવી આસામના કામાખ્યા દેવી મંદિરની પ્રતિકૃતિ.. જુઓ તસવીરો…
