News Continuous Bureau | Mumbai હોસ્પિટલ પ્રશાસને 30 એપ્રિલે સંસ્થામાં પ્રસારિત ‘મન કી બાત’ કાર્યક્રમના 100મા એપિસોડને સાંભળવા માટે પ્રથમ અને ત્રીજા વર્ષની વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત બનાવ્યું હતું, જેમાં 36 વિદ્યાર્થીનીઓએ હાજરી આપી ન હતી. બાદમાં, હોસ્પિટલ સત્તાવાળાઓએ 3 મેના રોજ એક આદેશ જારી કરીને ગર્લ સ્ટુડન્ટ્સને જાણ કરી હતી કે 28 ત્રીજા વર્ષની ગર્લ સ્ટુડન્ટ્સ અને… Continue reading ચંદીગઢ: ‘મન કી બાત’ના 100મા એપિસોડમાં ન આવવા બદલ 36 નર્સિંગ વિદ્યાર્થીઓ પર કાર્યવાહી
