News Continuous Bureau | Mumbai પહેલાં ત્રિપુરામાં ફક્ત એક જ પક્ષના કાર્યકરોને નોકરી મળતી હતી, આજે ત્રિપુરા સરકાર કોઈપણ ભેદભાવ, ભલામણ કે ભ્રષ્ટાચાર વિના સંપૂર્ણ પારદર્શિતા સાથે નોકરીઓ પૂરી પાડી રહી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સમગ્ર પૂર્વોત્તર હવે વિકાસના માર્ગ પર છે ત્રિપુરા વિક્ષેપને બદલે ભાગીદારી, અવરોધને બદલે ગતિ અને વિલંબને બદલે કલ્યાણના માર્ગ પર આગળ વધ્યું… Continue reading Amit Shah: પ્રતિબંધિત સંગઠનો સાથેના કરારોથી ત્રિપુરામાં આવી શાંતિ અને સમૃદ્ધિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2800થી વધુ નિમણૂક પત્રોનું કર્યું વિતરણ
Tag: appointment letters
Rozgar Mela 2024 : આજે યોજાશે રોજગાર મેળો, PM મોદી આટલા લાખથી વધુ નિમણૂક પત્રનું કરશે વિતરણ, જાણો વિગત
News Continuous Bureau | Mumbai Rozgar Mela 2024 : પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ “કર્મયોગી ભવન”ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે નવ નિયુક્ત લોકો ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા ખુદ તાલીમ પ્રાપ્ત કરી શકશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi )… Continue reading Rozgar Mela 2024 : આજે યોજાશે રોજગાર મેળો, PM મોદી આટલા લાખથી વધુ નિમણૂક પત્રનું કરશે વિતરણ, જાણો વિગત
Rozgar Mela: રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 30 નવેમ્બરનાં રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે.
News Continuous Bureau | Mumbai Rozgar Mela: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( Narendra Modi ) 30 નવેમ્બર, 2023ના રોજ સાંજે 4 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 51,000થી વધુ નિમણૂક પત્રોનું ( appointment letters ) વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે હોદ્દેદારોને પણ સંબોધન કરશે. દેશભરમાં 37 સ્થળોએ રોજગાર મેળો યોજાશે. આ ભરતીઓ ( Recruits ) કેન્દ્ર સરકારના ( Central Govt )… Continue reading Rozgar Mela: રોજગાર મેળા અંતર્ગત પ્રધાનમંત્રી 30 નવેમ્બરનાં રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કરશે.
