News Continuous Bureau | Mumbai પહેલાં ત્રિપુરામાં ફક્ત એક જ પક્ષના કાર્યકરોને નોકરી મળતી હતી, આજે ત્રિપુરા સરકાર કોઈપણ ભેદભાવ, ભલામણ કે ભ્રષ્ટાચાર વિના સંપૂર્ણ પારદર્શિતા સાથે નોકરીઓ પૂરી પાડી રહી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, સમગ્ર પૂર્વોત્તર હવે વિકાસના માર્ગ પર છે ત્રિપુરા વિક્ષેપને બદલે ભાગીદારી, અવરોધને બદલે ગતિ અને વિલંબને બદલે કલ્યાણના માર્ગ પર આગળ વધ્યું… Continue reading Amit Shah: પ્રતિબંધિત સંગઠનો સાથેના કરારોથી ત્રિપુરામાં આવી શાંતિ અને સમૃદ્ધિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 2800થી વધુ નિમણૂક પત્રોનું કર્યું વિતરણ
