News Continuous Bureau | Mumbai Yeh Rishta Kya Kehlata Hai Leap: ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના મેકર્સે પ્રેક્ષકો માટે એક નવો શોક આપવાની તૈયારી કરી લીધી છે. હાલમાં શોની વાર્તા અભીરા-અરમાનની દીકરીઓ માયરા અને વાણીની આસપાસ ફરી રહી છે. હવે શોમાં 8 વર્ષનો લીપ આવશે, જેના કારણે વાર્તામાં એક નવો વળાંક આવશે. લેટેસ્ટ પ્રોમો મુજબ, લીપ… Continue reading Yeh Rishta Kya Kehlata Hai Leap: અરમાન-અભીરાના અલગ થવાથી શરૂ થશે YRKKH નો નવો અધ્યાય, જાણો લીપ બાદ કેવી હશે દીકરી માયરા અને અભીરાની કેમેસ્ટ્રી
Tag: Armaan Abhira Separation
YRKKH Leap Promo: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે 6 વર્ષ નો લિપ, અરમાન અને અભીરા ના જીવન માં આવશે નવો વળાંક
News Continuous Bureau | Mumbai YRKKH Leap Promo: ટીવી શો “યે રિશ્તા ક્યા કહલાતા હૈ” માં હવે 6 વર્ષનો મોટો લીપ આવવાનો છે. તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમોમાં દર્શાવાયું છે કે અરમાન અને અભીરા હવે અલગ થઈ જશે. અરમાન હવે વકીલ નહીં પણ આરજે (RJ) બની ગયો છે અને અભીરા પુકીના જન્મદિવસે તેની યાદમાં એક ગીત ડેડિકેટ કરે છે. આ… Continue reading YRKKH Leap Promo: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે 6 વર્ષ નો લિપ, અરમાન અને અભીરા ના જીવન માં આવશે નવો વળાંક
