News Continuous Bureau | Mumbai Rameshwaram Cafe Blast Case: બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટમાં NIAને મોટી સફળતા મળી છે. બ્લાસ્ટ બાદ ફરાર મુખ્ય શકમંદની NIA દ્વારા બેલ્લારીમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસમાં તેની પૂછપરછ ચાલી રહી છે. કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરાએ 11 માર્ચ, 2024ના રોજ આ બાબતે કહ્યું હતું કે ‘ધ રામેશ્વરમ કાફે’ ( Rameshwaram Cafe ) માં… Continue reading Rameshwaram Cafe Blast Case: બેંગલુરુ બ્લાસ્ટ કેસમાં NIA ને મોટી સફળતા, બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ..
