News Continuous Bureau | Mumbai Nayi Chetna 3.0: કેન્દ્રીય ગ્રામીણ વિકાસ તથા કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીના રંગ ભવન ઓડિટોરિયમમાં લિંગ આધારિત હિંસા વિરુદ્ધ રાષ્ટ્રીય અભિયાન નયી ચેતના – પહેલ બદલાવ કીના ત્રીજા સંસ્કરણનો શુભારંભ કરાવ્યો હતો. પોતાનું સંબોધન કરતાં શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, સરકારે મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે… Continue reading Nayi Chetna 3.0: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાષ્ટ્રીય અભિયાન ‘નયી ચેતના 3.0’કર્યું શરૂ, આ સેન્ટર્સનું કરવામાં આવ્યું ઉદઘાટન.
