News Continuous Bureau | Mumbai Karmayogi Saptah PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી ( Karmayogi Saptah ) મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે.… Continue reading Karmayogi Saptah PM Modi: PM મોદીએ ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો કર્યો પ્રારંભ, સિવિલ સર્વિસીસ પ્રશિક્ષણ સંસ્થાઓને કરી આ અપીલ .
