News Continuous Bureau | Mumbai Karmayogi Saptah PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી ( Karmayogi Saptah ) મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે.… Continue reading Karmayogi Saptah PM Modi: PM મોદીએ ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો કર્યો પ્રારંભ, સિવિલ સર્વિસીસ પ્રશિક્ષણ સંસ્થાઓને કરી આ અપીલ .
Tag: Karmayogi Saptah
Karmayogi Saptah: PM મોદી આવતીકાલે ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો કરશે પ્રારંભ, વિશિષ્ટ ક્ષમતાઓને વધારવા માટે કરાશે આ ખાસ આયોજન.
News Continuous Bureau | Mumbai Karmayogi Saptah: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે. મિશન કર્મયોગીની ( Narendra Modi ) શરૂઆત સપ્ટેમ્બર 2020માં થઈ હતી અને ત્યારથી તેમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે, ભારતીય નૈતિકતા પર આધારિત… Continue reading Karmayogi Saptah: PM મોદી આવતીકાલે ‘કર્મયોગી સપ્તાહ’ – રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો કરશે પ્રારંભ, વિશિષ્ટ ક્ષમતાઓને વધારવા માટે કરાશે આ ખાસ આયોજન.
