News Continuous Bureau | Mumbai Jagannath Temple Wonders ભગવાન જગન્નાથનું ધામ પુરી હંમેશા પોતાની રહસ્યમયી અને ચમત્કારિક પરંપરાઓ માટે જાણીતું છે. હાલમાં એક અદભૂત દ્રશ્ય સામે આવ્યું છે, જેમાં સૂર્યના પ્રથમ કિરણો સીધા જ જગન્નાથ મંદિરના શિખર (નિલચક્ર) પર પડતા દેખાય છે, જે જાણે સૂર્યદેવ પોતે ભગવાન જગન્નાથનો અભિષેક કરી રહ્યા હોય તેવો ભાસ… Continue reading Jagannath Temple Wonders અદભૂત અને અલૌકિક પુરીના જગન્નાથ મંદિરના શિખર પર સૂર્યના કિરણોનો અભિષેક; જુઓ વિડીયો
Tag: jagannath temple
Jagannath Rath Yatra 2025: ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં
News Continuous Bureau | Mumbai Jagannath Rath Yatra 2025: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે ૧૪૮મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ, ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં હતા. દેશભરના લાખો ભક્તોમાં ભગવાન જગન્નાથ પ્રત્યે દૃઢ આસ્થા છે. પ્રતિ વર્ષ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી પ્રતિવર્ષ પોતાના ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરયાત્રાએ નીકળે છે.… Continue reading Jagannath Rath Yatra 2025: ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના શ્રી જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યાં
Puri viral video: શું ચમત્કારો આજેય બને છે? પુરીના જગન્નાથ મંદિર પરનો ધ્વજ એક ગરુડ લઈ ગયો… જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai Puri viral video: સોશિયલ મીડિયા પર એક વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે, જેમાં એક ગરુડ શ્રી જગન્નાથ મંદિરના પતિતપાવન ધ્વજ સાથે ઉડતો જોવા મળે છે.આ દૃશ્ય જોઈને ભક્તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે જગન્નાથ મંદિરનો ધ્વજ દરરોજ એક ખાસ પદ્ધતિથી બદલવામાં આવે છે અને તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે… Continue reading Puri viral video: શું ચમત્કારો આજેય બને છે? પુરીના જગન્નાથ મંદિર પરનો ધ્વજ એક ગરુડ લઈ ગયો… જુઓ વિડીયો
Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદ, ગુજરાતમાં અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કર્યું, આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું
News Continuous Bureau | Mumbai Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે ગુજરાતનાં અમદાવાદમાં ( Ahmedabad ) અમીન પીજેકેપી વિદ્યાર્થી ભવનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અમિત શાહે અમદાવાદમાં આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું ( SLiMS Hospital ) પણ ઉદઘાટન કર્યું હતું.… Continue reading Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદ, ગુજરાતમાં અમીન PJKP વિદ્યાર્થી ભવનનું ઉદ્ઘાટન કર્યું, આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી SLiMS હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું
મંદિરોને ફરી લાગ્યું કોરોનાનું ગ્રહણ, આ પ્રખ્યાત મંદિરના દરવાજા સોમવારથી ભક્તો માટે બંધ; જાણો વિગતે
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,8 જાન્યુઆરી 2022 શનિવાર દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે હવે ઘણા મંદિરોમાં ફરી ભક્તો માટે પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી મુજબ કોરોનાનાં વધતાં કેસના પગલે તંત્ર દ્વારા જગન્નાથ મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે હવે મંદિર 10 જાન્યુઆરીથી લઈ 31 જાન્યુઆરી… Continue reading મંદિરોને ફરી લાગ્યું કોરોનાનું ગ્રહણ, આ પ્રખ્યાત મંદિરના દરવાજા સોમવારથી ભક્તો માટે બંધ; જાણો વિગતે
ખજાનાની શોધ શરૂ : જગન્નાથપુરીમાં આ જગ્યાએ ચાલી રહ્યું છે ખોદકામ.
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021 બુધવાર સોનાની ચીડિયા કહેવાતા ભારત દેશમાં ઘણાં એવાં સ્થાનો છે જ્યાં ખજાનાઓ છુપાયેલા છે. જેની આજસુધી કોઈને પણ જાણ નથી. તાજેતરમાં ઓરિસ્સામાં આવેલ જગન્નાથપુરીમાં એવા જ એક ખજાનાની શોધખોળ શરૂ કરાઇ છે. જગવિખ્યાત જગન્નાથજી મંદિરનાં અગ્નિ દિશામાં આવેલ એમાર મઠમાં વર્ષો પહેલાં ખજાનો છુપાવવામાં આવ્યો હતો. ઓરિસ્સા સરકારના… Continue reading ખજાનાની શોધ શરૂ : જગન્નાથપુરીમાં આ જગ્યાએ ચાલી રહ્યું છે ખોદકામ.
કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીની રથયાત્રા પર રોક લગાવી
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 18 જુન 2020 સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસને કારણે ભગવાન જગન્નાથ પુરીની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. સાથે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે રથયાત્રાને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવી દીધી હતી. કોર્ટે કહ્યું – 'જો અમે આ વર્ષે યાત્રાની મંજૂરી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે'.… Continue reading કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીની રથયાત્રા પર રોક લગાવી
