ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 18 જુન 2020 સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસને કારણે ભગવાન જગન્નાથ પુરીની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. સાથે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે રથયાત્રાને લગતી તમામ પ્રવૃત્તિઓ અટકાવી દીધી હતી. કોર્ટે કહ્યું – 'જો અમે આ વર્ષે યાત્રાની મંજૂરી આપીશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે'.… Continue reading કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને ધ્યાનમાં રાખતા સુપ્રીમ કોર્ટે જગન્નાથ પુરીની રથયાત્રા પર રોક લગાવી
