News Continuous Bureau | Mumbai શક્તિપીઠ અંબાજી(Shaktipeeth) ખાતે શરદ પૂર્ણિમા(Ambaji Temple)નું વિશેષ મહત્વ અને મહાત્મ્ય રહેલું છે. આ દિવસે દેશભરમાંથી માઇભક્તો મા અંબા(Maa AMba)ના દર્શન માટે આવતા હોય છે ત્યારે આ પાવન દિવસે અંબાજી મંદિર(Ambaji Temple)ના ચાચર ચોકમાં મહાઆરતી(Maha Aarti)નું આયોજન કરવામાં આવ્યું હતું. Maha Arti at #Ambaji today pic.twitter.com/eFCJhSSa2V — Pankaj Kumar, IAS (@pkumarias) October 9,… Continue reading શક્તિપીઠ અંબાજી મંદિરમાં જોવા મળ્યો અલૌકિક નજારો- ચાચર ચોકમાં તારલાથી ભરેલું આકાશ નીચે ઉતર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા- જુઓ અદભુત વિડીયો
