News Continuous Bureau | Mumbai Gujarati Sahitya: જીવનરસથી છલોછલ, આપણા અસ્તિત્વને તરબતર કરી દેતો, જીવનના જામને છલકાવીને, રોનક અને રંગતથી ભરી દેતો કસુંબીનો રંગ, ક્યારેક ચિંતનની ચિનગારી બનીને તો ક્યારેક ઊર્મિ-સ્ફુરણા બનીને કવિતાની અમૃત-સરિતા રૂપે વહે છે. ઉંમર ખય્યામની રુબાઇનો મર્મ શૂન્ય પાલનપુરીના ( shunya Palanpuri ) અનુવાદમાં પામી શકાય છેઃ બુધ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય… Continue reading Gujarati Sahitya: આપણે તો એટલામાં રાજી…
Tag: Manubhai Trivedi
Gujarati Sahitya: કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહીં કહે…
News Continuous Bureau | Mumbai Gujarati Sahitya: કુદરતમાં પારાવાર વિવિધતા ભરી પડી છે. વૈવિધ્યમાં સૌન્દર્ય, એશ્વર્ય અને વિસ્મયનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ભજન અને ગઝલ બન્નેમાં એકસરખું પ્રભુત્વ ધરાવનાર મનુભાઈ ત્રિવેદી ( Manubhai Trivedi ) (સરોદ-ગાફિલ)એ લખ્યુંઃ જુદી જિંદગી છે મિજાજે મિજાજે… જુદી બંદગી છે નમાજે નમાજે… છે એક સમંદર, થયું એટલે શું? જુદા છે મુસાફર જહાજે જહાજે… … Continue reading Gujarati Sahitya: કોણ ખરેખર જીવે છે એ ગૂગલ નહીં કહે…
