News Continuous Bureau | Mumbai Maharashtra Earthquake : મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લાના દહાણુ અને તલાસરી તાલુકાના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તલાસરી-દહાણુ તાલુકાના કેટલાક ગામોમાં મંગળવારે સાંજે 4:47 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ દહાણુ તાલુકાના કાંકરાટી નજીક 5 કિલોમીટર ઊંડે ભૂગર્ભમાં હોવાનું કહેવાય છે. બપોરના સમયે ભૂકંપના આંચકા અનુભવાતા નાગરિકો ભયભીત થઈને ઘરની બહાર નીકળી… Continue reading Maharashtra Earthquake : મુંબઈને અડીને આવેલા આ જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા, તીવ્રતા એટલી બધી હતી કે લોકો ઘરની બહાર દોડી આવ્યા..
