News Continuous Bureau | Mumbai PM : એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “વિભાજન વિભિષિકા સ્મારક દિવસ એ એવા ભારતીયોને આદરપૂર્વક યાદ કરવાનો પ્રસંગ છે જેમના જીવન દેશના વિભાજનમાં બલિદાન આપવામાં આવ્યા હતા. આ સાથે આ દિવસ આપણને એવા લોકોની વેદના અને સંઘર્ષની પણ યાદ અપાવે છે જેમને વિસ્થાપનનો માર સહન કરવાની ફરજ પડી હતી. આવા તમામ લોકોને હું નમન કરું… Continue reading PM : પ્રધાનમંત્રીએ વિભાજનના પીડિતોને યાદ કર્યા
