ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 20 નવેમ્બર 2021 શનિવાર. 51 શક્તિપીઠ પૈકી એક યાત્રાધામ પાવાગઢ ખાતે કારતક સુદ પુનમે દેવ દિવાળી નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભોગનું આયોજન કરાયું હતું. 225 જેટલી વાનગીઓ સાથે અન્નકૂટ ભોગ માતાજીને ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ માંઇભક્તો માતાજીના દર્શને ઉમટ્યા હતા દરમિયાન અન્નકૂટ દર્શન, મહા આરતી અને મહા પ્રસાદીનો લાભ મળતાં… Continue reading જય માતાજી! દેવ દિવાળી નિમિતે પાવાગઢ મહાકાળી મંદિરને એક ભક્તે 1 કરોડ 11 લાખનો ચેક અને આટલા કિલો સોનાના છત્રની આપી ભેટ જુઓ તસવીરો અને જાણો વિગતે
