News Continuous Bureau | Mumbai ગુરૂવાર તારીખ 7 મે ની સાંજે ઝરૂખો ,પ્રકાશક એન એમ ઠક્કર તથા પ્રજ્યોત સંઘવી ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય મુશાયરાનું(Mushaira) આયોજન થયું છે જેમાં વરિષ્ઠ ગઝલકાર જવાહર બક્ષી, ઉદયન ઠક્કર, હેમેન શાહ તથા કવિ મુકેશ જોશી અને કવિ સંજય પંડ્યા સહભાગી થશે. બોરીવલીમાં આ પાંચ કવિઓ એક સાથે રજૂ થતા… Continue reading PoetryEvent : ગુરુવારે સાંજે ‘ઝરૂખો ‘ના ઉપક્રમે બોરીવલી સાઈબાબા નગરમાં ભવ્ય મુશાયરો..
