News Continuous Bureau | Mumbai Shahrukh Khan: પંજાબમાં ભારે વરસાદ પછી આવેલા પૂર એ હજારો લોકોને ઘરની બહાર કરી દીધા છે. આ સંકટના સમયમાં બોલીવૂડ એક્ટર શાહરુખ ખાન ની મીર ફાઉન્ડેશન આગળ આવી છે. મીર ફાઉન્ડેશન સ્થાનિક NGOs સાથે મળીને પંજાબના 1500 પૂર પીડિત પરિવારોને સહાય પહોંચાડશે. આ સમાચાર પણ વાંચો : Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો… Continue reading Shahrukh Khan: શાહરુખ ખાને બતાવી માનવતા, પંજાબ પૂર પીડિતો માટે આગળ આવ્યો અભિનેતા, આટલા પરિવાર ને મળશે મદદ
Tag: Punjab Flood
Farmers March to Chandigarh: ચંદીગઢમાં આજે કૂચ કરશે ખેડૂતો, મોહાલીમાં 1500 સૈનિકો થયા તૈનાત.. ચંદીગઢની તમામ બોર્ડરો છાવણી બન્યા.. જાણો શું છે આ સમગ્ર મામલો..
News Continuous Bureau | Mumbai Farmers March to Chandigarh: પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana) ના ખેડૂત સંગઠનો (Farmer Organization) એ પાકના નુકસાન માટે વળતર અને અન્ય માંગણીઓ માટે આજે ચંદીગઢ (Chandigarh) માં ધરણાની જાહેરાત કરી છે. બીજી તરફ ખેડૂતોને રોકવા માટે પોલીસે પંચકુલા અને મોહાલીને અડીને આવેલા શહેરના 27 પ્રવેશદ્વારોને સીલ કરી દીધા છે. પંજાબમાં અનેક ખેડૂત નેતાઓને પોલીસે… Continue reading Farmers March to Chandigarh: ચંદીગઢમાં આજે કૂચ કરશે ખેડૂતો, મોહાલીમાં 1500 સૈનિકો થયા તૈનાત.. ચંદીગઢની તમામ બોર્ડરો છાવણી બન્યા.. જાણો શું છે આ સમગ્ર મામલો..
