ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો મુંબઈ 17 જુન 2020 કેન્દ્રીય રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેનું કહેવું છે કે ચીની વસ્તુ ની સાથે જ ભારતમાં ચાઇનીઝ ફૂડ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારત એ ભગવાન બુધ્ધનો, વિશ્વને શાંતિનો સંદેશ આપનાર દેશ છે, આ બૌદ્ધ ધર્મ સમગ્ર એશિયા, ચીન અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે, તેથી ભારતે ચીનને બુધ્ધ આપ્યું છે,… Continue reading ભારતે ચીનને બુદ્ધ આપ્યા છે, યુદ્ધ નથી આપ્યું:રામદાસ આઠવલે
