News Continuous Bureau | Mumbai હિંદુ ધર્મમાં ભગવાન વિશ્વકર્માને પ્રથમ શિલ્પકાર, વાસ્તુકાર અને એન્જિનિયર માનવામાં આવે છે. સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીના સાતમા પુત્ર તરીકે ઓળખાતા ભગવાન વિશ્વકર્માની જયંતિ દર વર્ષે ભાદ્રપદ મહિનાની કન્યા સંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને કારખાનાઓ, દુકાનો અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે… Continue reading Vishwakarma Puja: જાણો કઈ તારીખે ઉજવવામાં આવશે વિશ્વકર્મા પૂજા અને શું છે તેનું મહત્વ?
Tag: religious festival
આજનો દિવસ એટલે રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારનો સુભગ સમન્વય છે.
News Continuous Bureau | Mumbai ઊના – આપણો દેશ સંસ્કૃતિને વરેલો છે. લોકોમાં સંસ્કૃતિ પ્રત્યે સભાનતા છે. એટલી જ રાષ્ટ્ર પ્રત્યેની જાગૃતિ છે. સમાજ જેટલું સંતને મહત્વ આપે છે એટલો જ એક સૈનિક પ્રત્યે આદર રાખે છે. સંત તથા સૈનિકમાં અનેક સમાનતા જોવા મળે છે. બંને લોકોનું રક્ષણ કરે છે. સૈનિક દેશની સરહદ પર રક્ષક બની દુશ્મનથી… Continue reading આજનો દિવસ એટલે રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારનો સુભગ સમન્વય છે.
