સરકારે શંકરસિંહ વાઘેલાને પોતાના ઘરમાં નજર કેદ કરવામાં આવ્યા આજે શંકરસિંહ વાઘેલા અમદાવાદથી દિલ્લી રવાના થવાના હતા ગાંધીનગર પોલીસે બાપુની પોલિસે ખેડૂત અધિકાર યાત્રા અટકાવી અને ત્યાર બાદ બાપુ ને અટકાયત માં લીધા શંકસિંહ વાઘેલા ના ઘર ની આસપાસ ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો.
