News Continuous Bureau | Mumbai સ્ટાર પ્લસની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ( yeh rishta kya kehlata hai ) ખૂબ જ પસંદ કરવામાં આવે છે, આ શો ટીવી ટીઆરપીમાં પણ પોતાનું સ્થાન બનાવે છે. પરંતુ હવે ચાહકોને આંચકો લાગ્યો છે કારણ કે શોના લોકપ્રિય પાત્ર વંશ ઉર્ફે શરણ આનંદાનીએ ( sharan anandani ) ‘યે રિશ્તા ક્યા… Continue reading ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ના આ મહત્વ ના પાત્ર ને મેકર્સ ના વલણને કારણે શો કહેવું પડ્યું અલવિદા
