News Continuous Bureau | Mumbai કથાનાં અંતિમ દિવસે ન ભુતો ન ભવિષ્યતી એમ વલ્લભકુળના ૫૦ આચાર્યો એક સાથે એક મંચ પર પુષ્ટી ધ્વજ ફરકાવશે. અલૌકિક શોભાયાત્રા ઉત્તર મુંબઈના સપ્તાહ ગ્રાઉન્ડમાં વૈષ્ણવ એકતા મહોત્સવની શરુઆત થઈ. આ શરુઆત અલૌકિક શોભાયાત્રા સાથે થઈ. આ શોભાયાત્રામાં ડંકાનિશાન, છત્રચમર, લવાજમા, કલશ લિધેલ બહેનો અને પુષ્પવૃષ્ટી સાથે દબદબાભેર, ભવ્ય રહી. બોરીવલીના પોઈસર જીમખાતાથી શરુ… Continue reading Vaishnav Ekta Mahotsav: ઉત્તર મુંબઈના ઘરઆંગણે દ્વારકેશલાલજી મહોદય શ્રીનાં 50 વર્ષની સુવર્ણ ઉજવણી, આ દિવસે વલ્લભકુળના 50 આચાર્યો એક સાથે એક મંચ પર પુષ્ટી ધ્વજ ફરકાવશે.
Tag: shobhayatra
લાલબાગચા રાજાના વિસર્જનમાં ચોરટાઓને મળ્યું મોકળું મેદાન-ભક્તોના ફોન અને દાગીના લૂંટાયા- ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશનમાં ભીડ
News Continuous Bureau | Mumbai મુંબઈમાં(Mumbai) અનંત ચતુર્દશી(Anant Chaturdashi) પર, ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા(Ganapati Bappa Visarjan Yatra) દરમિયાન લાલબાગ-પરેલ(Lalbagh-Parel) વિસ્તારમાં મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડ્યા હતા. બે વર્ષ બાદ ગણેશોત્સવ(Ganesh Utsav) પ્રતિબંધ મુક્ત યોજાયો હોવાથી ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતા. આ ભીડનો લાભ લઈને ચોરટાઓની ટોળકીએ(gang of thieves) 50 જેટલા મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની લૂંટ (Robbery of mobile… Continue reading લાલબાગચા રાજાના વિસર્જનમાં ચોરટાઓને મળ્યું મોકળું મેદાન-ભક્તોના ફોન અને દાગીના લૂંટાયા- ફરિયાદ નોંધાવા પોલીસ સ્ટેશનમાં ભીડ
