News Continuous Bureau | Mumbai Sri Vijaya Puram Port Blair: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ભારપૂર્વક જણાવ્યું હતું કે “શ્રી વિજયા પુરમ” નામ આંદામાન અને નિકોબાર ટાપુઓના પરાક્રમી લોકોને શ્રદ્ધાંજલિ આપે છે અને સંસ્થાનવાદી વારસાથી છૂટા થવાનું પ્રતીક છે. Sri Vijaya Puram Port Blair: ગૃહ મંત્રી શ્રી અમિત શાહ દ્વારા X પરના ટ્વીટ પર… Continue reading Sri Vijaya Puram Port Blair: કેન્દ્ર સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલી રાખ્યું ‘શ્રી વિજયા પુરમ’, PM મોદીએ આપી આ પ્રતિક્રિયા
