ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 14 ઓક્ટોબર 2020 મુંબઇ અને મહારાષ્ટ્રમાં ગઈકાલે તમામ ધાર્મિક સ્થળો ખોલવાની માંગ લઈ ભાજપના નેતૃત્વમાં પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. જ્યારે ગુજરાતમાં સરકારે જનતાની ભાવનાને ઘ્યાનમાં લઈ નવરાત્રી દરમિયાન તમામ મંદિરો ખોલવાની પરવાનગી આપી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મંદિરોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ… Continue reading ગુજરાત સરકારે તમામ મંદિરો ખોલવાની આપી મંજૂરી .. પરંતુ અંતિમ નિર્ણય મંદિર ટ્રસ્ટનો.. જાણો પ્રસાદને લઈ શું કહ્યું પ્રશાસને..
