News Continuous Bureau | Mumbai દહિસર ટોલ નાકાને કારણે દરરોજ લાખો વાહનચાલકોને કારણ વગર રોકાવું પડે છે, બળતણનો વ્યય થાય છે, પ્રદૂષણ વધે છે. આ ટોલનાકુ મીરા-ભાઈંદરથી મુંબઈની મુસાફરી નાગરિકો માટે માથાનો દુખાવો બની ગયું છે. દરરોજ અડધો-એક કલાક મુસાફરી વધી જવી, વાહનોની લાંબી કતારો અને વધેલું પ્રદૂષણ આ બધાનો ત્રાસ છેલ્લાં ઘણાં વર્ષોથી સ્થાનિકોએ સહન કરવો પડતો હતો.… Continue reading Dahisar Toll Plaza: મુંબઈમાં પ્રવેશ હવે સરળ? દહિસર ટોલ અંગે મોટો નિર્ણય
