News Continuous Bureau | Mumbai Delhi New CM Suspense : દિલ્હીમાં મુખ્યમંત્રીના નામ અંગેનો સસ્પેન્સ આવતીકાલે એટલે કે બુધવારે ખતમ થશે. દિલ્હીનો તાજ કોણ પહેરશે તે ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં નક્કી થશે. આ નિર્ણયની સાથે, 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રીનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ પણ યોજાશે. એટલે એમ કહેવું ખોટું નહીં હોય કે કંઈ નક્કી થાય… Continue reading Delhi New CM Suspense : કોણ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી? CMના ચહેરા પર ભાજપ ‘સરપ્રાઈઝ’ મૂડમાં; હવે આ બે નામો હવે આવ્યા ચર્ચામાં…
Tag: tomorrow
Arvind Kejriwal Supreme court : અરવિંદ કેજરીવાલને ન મળી રાહત; હવે સુપ્રીમ કોર્ટ અરજી પર આવતીકાલે સુનાવણી ચાલુ રાખશે; જાણો આજે કોર્ટમાં શું થયું..
News Continuous Bureau | Mumbai Arvind Kejriwal Supreme court : આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત PMLA કેસમાં નિરાશા મળી છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચમાં આ કેસની સુનાવણી થઈ હતી. કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવીએ દલીલો… Continue reading Arvind Kejriwal Supreme court : અરવિંદ કેજરીવાલને ન મળી રાહત; હવે સુપ્રીમ કોર્ટ અરજી પર આવતીકાલે સુનાવણી ચાલુ રાખશે; જાણો આજે કોર્ટમાં શું થયું..
કાલે ઉત્તરાયણમાં લોકો ઠંડીથી ધ્રુજશે, તાપમાન 10 ડીગ્રી આસપાસ રહેશે
News Continuous Bureau | Mumbai આવતી કાલે ઉત્તરાયણ છે ત્યારે ઉત્તરાયણમાં વહેલી સવારે છત પર પતંગ ઉડાવવા માટે પહોંચતા લોકોને ઠંડીનો સામનો કરવો પડશે. કેમ કે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં ઠંડીનું જોર વધશે. આવતી કાલથી બે દિવસ દરમિયાન ઠંડીનો પારો 9થી 10 ડીગ્રી જવાની શક્યતા છે. અમદાવાદ સહીતના શહેરોમાં ઠંડીનો પારો વધશે તેમાં પણ ખાસ કરીને નલિયા… Continue reading કાલે ઉત્તરાયણમાં લોકો ઠંડીથી ધ્રુજશે, તાપમાન 10 ડીગ્રી આસપાસ રહેશે
થાણેવાસીઓ પાણી સંભાળીને વાપરજો, આટલા કલાક પાણી પુરવઠો રહેશે બંધ; જાણો વિગત,
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ,5 જાન્યુઆરી 2022 બુધવાર. થાણેવાસીઓને ગુરુવારે પાણી સંભાળીને વાપરવાની સલાહ થાણે મહાનગરપાલિકાએ આપી છે. 24 કલાક માટે થાણેમાં પાણી પુરવઠો બંધ રહેવાનો છે. થાણે પાલિકાના જણાવ્યા મુજબ એમઆઈડીસી તરફથી બારવી ડેમને કનેક્ટેડ પાણીની પાઈપલાઈનનું સમારકામ અને મેઈન્ટેન્સનું કામ કરવામાં આવવાનું છે. આ કામ માટે ગુરુવાર રાતના 12 વાગ્યાથી શુક્રવાર રાતના 12 વાગ્યા… Continue reading થાણેવાસીઓ પાણી સંભાળીને વાપરજો, આટલા કલાક પાણી પુરવઠો રહેશે બંધ; જાણો વિગત,
