News Continuous Bureau | Mumbai Vijaykumar Gavit Aishwarya Rai:bમહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારના કેબિનેટ મંત્રીના નિવેદને ચર્ચા જગાવી છે. શિંદે-ફડણવીસ-પવાર ગઠબંધન સરકારમાં મંત્રી વિજયકુમાર ગાવિતે ભાષણ દરમિયાન મંત્રી ગાવિત માછલી ખાવાના ફાયદા જણાવતા કહ્યું કે અભિનેત્રી ઐશ્વર્યા રાય દરરોજ માછલી ખાતી હતી. તેથી જ તેની આંખો અને ત્વચા સુંદર છે. મંત્રીએ લોકોને કહ્યું કે માછલી ખાવાથી તમારી… Continue reading Vijaykumar Gavit Aishwarya Rai: ઐશ્વર્યા રાયની આંખો કેમ ચિકની દેખાય છે?… આ નિવેદનનાં કારણે મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારના મંત્રી ચર્ચામાં, જાણો શું છે મામલો..
