News Continuous Bureau | Mumbai Rani mukherjee: દેશભર માં નવરાત્રી ની ઉજવણી ધામધૂમ થી કરવામાં આવી રહી છે. બોલીવુડ સ્ટાર્સ પણ તેની ઉજવણી કરવામાં પાછળ નથી. દુર્ગા અષ્ટમી ના અવસર પર બોલિવૂડની અનેક હસ્તીઓ મા દુર્ગાના દર્શન કરવા માટે દુર્ગા પંડાલમાં પહોંચી હતી. આ યાદીમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ, રાની મુખર્જી, કિયારા અડવાણી, સુષ્મિતા સેન નું નામ ટોચ પર છે.… Continue reading Rani mukherjee: દુર્ગા પંડાલ માં રાની મુખર્જી ને આવું કૃત્ય કરવું પડયું ભારે, લોકો એ આ કારણે કરી અભિનેત્રી ને ટ્રોલ
