News Continuous Bureau | Mumbai Zakir Hussain PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સુપ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. Zakir Hussain PM Modi: PM મોદીએ ( Narendra Modi ) X પર એક પોસ્ટમાં લખ્યું: “સુપ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન જીના ( Zakir Hussain ) નિધનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમને એક… Continue reading Zakir Hussain PM Modi: PM મોદીએ તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર વ્યક્ત કર્યો શોક, શાસ્ત્રીય સંગીતની દુનિયામાં તેમના યોગદાન વિશે કહી આ વાત..
Tag: zakir hussain
Zakir Hussain : તબલાની થાપ થઇ શાંત… તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા; 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત…
News Continuous Bureau | Mumbai Zakir Hussain : પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને અલવિદા કહી દીધું છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હોવાના અહેવાલ છે. તેઓ 73 વર્ષના હતા. હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ બાદમાં તેમની તબિયત બગડવાના કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં… Continue reading Zakir Hussain : તબલાની થાપ થઇ શાંત… તબલાવાદક ઝાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા; 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, આ બીમારીથી હતા પીડિત…
Zakir Hussain: 9 માર્ચ 1951ના રોજ જન્મેલા, ઉસ્તાદ ઝાકિર હુસૈન એક ભારતીય તબલા કલાકાર, સંગીતકાર, પર્ક્યુશનિસ્ટ, સંગીત નિર્માતા અને ફિલ્મ અભિનેતા છે..
News Continuous Bureau | Mumbai Zakir Hussain: 1951 માં આ દિવસે જન્મેલા, ઉસ્તાદ ઝાકિર હુસૈન એક ભારતીય તબલા કલાકાર ( Indian tabla artist ) , સંગીતકાર, પર્ક્યુશનિસ્ટ, સંગીત નિર્માતા અને ફિલ્મ અભિનેતા છે. તેઓ તબલાવાદક ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર છે. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ દ્વારા પ્રસ્તુત ભારત સરકાર દ્વારા તેમને 1988 માં પદ્મશ્રી અને 2002 માં પદ્મ ભૂષણથી (… Continue reading Zakir Hussain: 9 માર્ચ 1951ના રોજ જન્મેલા, ઉસ્તાદ ઝાકિર હુસૈન એક ભારતીય તબલા કલાકાર, સંગીતકાર, પર્ક્યુશનિસ્ટ, સંગીત નિર્માતા અને ફિલ્મ અભિનેતા છે..
Zakir Hussain: 8 ફેબ્રુઆરી 1897ના રોજ જન્મેલા ઝાકિર હુસૈન ખાન એક ભારતીય અર્થશાસ્ત્રી, રાજકારણી અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા.
News Continuous Bureau | Mumbai Zakir Hussain: 8 ફેબ્રુઆરી 1897ના રોજ જન્મેલા ઝાકિર હુસૈન ખાન એક ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા જેમણે 13 મે 1967થી 3 મે 1969ના રોજ તેમના મૃત્યુ સુધી ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમને ભારત રત્ન અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
Grammy award 2024: ગ્રેમી એવોર્ડ 2024માં છવાયું ભારત,આ ભારતીય કલાકારો એ પુરસ્કાર જીતી ને કર્યું દેશ નું નામ રોશન
News Continuous Bureau | Mumbai Grammy award 2024: ગ્રેમી અવૉર્ડ 2024 સમાપ્ત થઇ ગયો છે. આ ઇવેન્ટ માં વિશ્વભરના શ્રેષ્ઠ સંગીતકારો અને ગાયકોનું પ્રદર્શન જોવા મળ્યું હતું. આ એવોર્ડ ના નોમીનેશન માં ભારતના ઘણા કલાકારો ને નોમિનેટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ઘણા એવોર્ડ ભારતીય કલાકારો એ જીત્યા હતા. જેમાં શંકર મહાદેવન, ઝાકિર હુસૈન જેવા કલાકારો સામેલ છે. આ સમાચાર… Continue reading Grammy award 2024: ગ્રેમી એવોર્ડ 2024માં છવાયું ભારત,આ ભારતીય કલાકારો એ પુરસ્કાર જીતી ને કર્યું દેશ નું નામ રોશન
પદ્મશ્રી એવોર્ડઃ ‘નાટુ નાટુ’ ના સંગીતકાર કીરવાણીને મળશે પદ્મશ્રી,આ લોકો ને પણ મળ્યું સન્માન
News Continuous Bureau | Mumbai 74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો ની યાદી બહાર પાડવામાં આવી છે. આ વખતે લગભગ 106 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. 19 પુરસ્કાર વિજેતા મહિલાઓ છે. રવિના ટંડન અને ‘નાટુ નાટુ’ ગીત ના સંગીતકાર એમએમ કીરાવાણીને… Continue reading પદ્મશ્રી એવોર્ડઃ ‘નાટુ નાટુ’ ના સંગીતકાર કીરવાણીને મળશે પદ્મશ્રી,આ લોકો ને પણ મળ્યું સન્માન
