News Continuous Bureau | Mumbai ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું માનવું છે કે કોઈ પણ એક ભૌગોલિક-રાજકીય ઘટના ટેકનોલોજી અને ઉર્જા ક્ષેત્ર પર નિર્ભર સેક્ટર્સના વિકાસને રોકી શકે છે. ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થા (IIT)-ખડગપુરના 75મા સ્થાપના દિવસ પર વિદ્યાર્થીઓને સંબોધતા, ગૌતમ અદાણીએ કહ્યું કે સાચા અર્થમાં આઝાદી ફક્ત આત્મનિર્ભરતા દ્વારા જ મળી શકે છે. ‘આત્મનિર્ભરતા જ સાચી આઝાદી’ ગૌતમ… Continue reading Gautam Adani speech: આત્મનિર્ભરતા જ સાચી આઝાદી છે…’ IIT-ખડગપુરમાં ગૌતમ અદાણી એ કહી આવી વાત
Tag: IIT Kharagpur
Gujarat: પીએમ મોદીના ગામમાંથી મળ્યા આટલા વર્ષ જુની વસાહતના અવશેષો… જુઓ વિડીયો..
News Continuous Bureau | Mumbai Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Narendra Modi ) ગામ વડનગરમાં પુરાતત્વીય વિભાગ દ્વારા ખોદકામ દરમિયાન આશરે 2800 વર્ષ જૂની વસાહતના પુરાવા મળ્યા છે. ગુજરાતના વડનગરમાં IIT ખડગપુરના ( IIT Kharagpur ) નેતૃત્વમાં આ ખોદકામ ચાલી રહ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ( Vadnagar ) મળેલા 2800 વર્ષ જૂના વસાહતના ( old settlements… Continue reading Gujarat: પીએમ મોદીના ગામમાંથી મળ્યા આટલા વર્ષ જુની વસાહતના અવશેષો… જુઓ વિડીયો..
