News Continuous Bureau | Mumbai Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Narendra Modi ) ગામ વડનગરમાં પુરાતત્વીય વિભાગ દ્વારા ખોદકામ દરમિયાન આશરે 2800 વર્ષ જૂની વસાહતના પુરાવા મળ્યા છે. ગુજરાતના વડનગરમાં IIT ખડગપુરના ( IIT Kharagpur ) નેતૃત્વમાં આ ખોદકામ ચાલી રહ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ( Vadnagar ) મળેલા 2800 વર્ષ જૂના વસાહતના ( old settlements… Continue reading Gujarat: પીએમ મોદીના ગામમાંથી મળ્યા આટલા વર્ષ જુની વસાહતના અવશેષો… જુઓ વિડીયો..
