News Continuous Bureau | Mumbai યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવી દેવામાં આવી છે. હવે યાત્રીઓને જનરલ ટિકિટ (અનરિઝર્વ્ડ ટિકિટ) લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી. રેલવેએ યાત્રીઓને બે સુવિધા આપી છે – યૂટીએસ મોબાઈલ એપ (UTS App) અને ઑટોમેટિક ટિકિટ વિતરણ મશીન (ATVM). આ… Continue reading UTS App: યૂટીએસ એપ તથા એટીવીએમથી ટિકિટ લેવી થઈ વધુ સરળ
Tag: Passenger Facility
Ahmedabad Railway Service: અમદાવાદ રેલવે મંડળ દ્વારા યાત્રીઓ માટે આ ચાર સ્ટેશનો પર વિનામૂલ્યે ઠંડા પાણી ની વ્યવસ્થા
News Continuous Bureau | Mumbai Ahmedabad Railway Service: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ એ મુસાફરોની સુવિધા ને ધ્યાનમાં રાખીને શ્રી રાઘવ સેવા સમિતિ ના સહયોગથી મણીનગર, સાબરમતી , વટવા અને અસારવા રેલવે સ્ટેશનો પર વિનામૂલ્યે ઠંડા પાણી ની વ્યવસ્થા શરૂ કરી. સેવાનો વિધિવત આરંભ આ સેવાનો શુભારંભ 30 એપ્રિલ 2025 ના રોજ મણીનગર રેલવે સ્ટેશન પર પરમપૂજ્ય આચાર્ય શ્રી રામચંદ્ર… Continue reading Ahmedabad Railway Service: અમદાવાદ રેલવે મંડળ દ્વારા યાત્રીઓ માટે આ ચાર સ્ટેશનો પર વિનામૂલ્યે ઠંડા પાણી ની વ્યવસ્થા
